મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના બની રહ્યા છે. તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે પધારેલ હોય ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે. ડી પરમાર, અને...