ઇમરજન્સીમાં સામાન્ય નાગરિક પણ અડધી રાતે સુપ્રીમના દરવાજા ખટખટાવી શકશે: ચીફ જસ્ટિસ

હવે તમે અડધી રાતે પણ કોર્ટનો દરવાજો ખટખટાવી શકશો, આ કહે છે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે કોર્ટોના કાર્યપદ્ધતિમાં…

View More ઇમરજન્સીમાં સામાન્ય નાગરિક પણ અડધી રાતે સુપ્રીમના દરવાજા ખટખટાવી શકશે: ચીફ જસ્ટિસ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકવાનો પ્રયાસ લોકશાહી-ન્યાયતંત્રના સિધ્ધાંતો પર હુમલો છે

અત્યાર સુધી નેતાઓ અને કયારેક નીચલી અદાલતોમાં જજ પર જુતું ફેંકવાના બનાવો બનતા આપણે જોયા છે, પણ આ વખતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઇ…

View More સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકવાનો પ્રયાસ લોકશાહી-ન્યાયતંત્રના સિધ્ધાંતો પર હુમલો છે

હાઇકોર્ટની બેંચ 3 માસમાં ચુકાદો ન આપે તો રજિસ્ટ્રારે મુખ્ય ન્યાયાધીશનું ધ્યાન દોરવું જોઇએ

સુપ્રીમ કોર્ટે આજે હાઈકોર્ટ દ્વારા લાંબા સમય સુધી ચુકાદા ન આપવાના કારણે અરજદારને યોગ્ય ઉપાય મેળવવાથી વંચિત રાખવા બદલ આઘાત વ્યક્ત કર્યો હતો. તેણે પુનરોચ્ચાર…

View More હાઇકોર્ટની બેંચ 3 માસમાં ચુકાદો ન આપે તો રજિસ્ટ્રારે મુખ્ય ન્યાયાધીશનું ધ્યાન દોરવું જોઇએ

ચીફ જસ્ટિસ અન્ય ન્યાયાધીશો કરતાં વરિષ્ઠ નથી: ઈડીની અરજીના સંદર્ભમાં ગવઈની ટકોર

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ મંગળવારે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અન્ય ન્યાયાધીશો કરતા વરિષ્ઠ નથી અને તેમની પાસે અન્ય ન્યાયાધીશો જેટલી…

View More ચીફ જસ્ટિસ અન્ય ન્યાયાધીશો કરતાં વરિષ્ઠ નથી: ઈડીની અરજીના સંદર્ભમાં ગવઈની ટકોર

સુપ્રીમના 400 ચૂકાદામાં સામેલ જસ્ટિસ ગવાઈ મુખ્ય ન્યાયાધીશના પદે આરૂઢ

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈને બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેવડાવ્યા. તેમની નિમણૂક માત્ર એક ઔપચારિક સંક્રમણ નથી –…

View More સુપ્રીમના 400 ચૂકાદામાં સામેલ જસ્ટિસ ગવાઈ મુખ્ય ન્યાયાધીશના પદે આરૂઢ