નવાગામ અને વેગડીના બ્રિજ રાતોરાત બંધ કરાતા દેકારો, અંતે નાના વાહનો માટે ખોલાયા

વડોદરા નજીકનો ગંભીરાબ્રિજ તુટી પડયા બાદ તાબડતોબ તમામ બ્રિજના નિરિક્ષણ કરી ડાયવર્ઝનની વ્યવસ્થા કર્યા વગર અનેક જોખમી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે…

View More નવાગામ અને વેગડીના બ્રિજ રાતોરાત બંધ કરાતા દેકારો, અંતે નાના વાહનો માટે ખોલાયા

રાજકોટ જિલ્લામાં 26 બ્રિજ નબળા, એક જોખમી

રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા તેમજ પુલોનું નિરીક્ષણ તેમજ જરૂૂરી મરામત કામ યુદ્ધના ધોરણે હાથ…

View More રાજકોટ જિલ્લામાં 26 બ્રિજ નબળા, એક જોખમી

રાજકોટ જિલ્લામાં ત્રણ બ્રિજ જર્જરિત હોવાનો રિપોર્ટ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી, જેના અધ્યક્ષ અને કલેક્ટરશ્રીએ વરસાદ બાદ પ્રવર્તમાન સ્થિતિમાં ધોરી માર્ગો…

View More રાજકોટ જિલ્લામાં ત્રણ બ્રિજ જર્જરિત હોવાનો રિપોર્ટ

સરકાર જાગી, રાજ્યભરમાં નાના-મોટા બ્રિજની તાકિદે ચકાસણી કરવા હુકમ

રાજકોટ કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગ પાસેથી સાંજ સુધીમાં માંગ્યો રિપોર્ટ આણંદ નજીક ગંભીરાબ્રિજ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને રાજ્યભરમાં…

View More સરકાર જાગી, રાજ્યભરમાં નાના-મોટા બ્રિજની તાકિદે ચકાસણી કરવા હુકમ