જન્મ-મરણનાં દાખલા માટે અપૂરતા સ્ટાફને લીધે શહેરીજનોની લાંબી લાઈનો

સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા જિલ્લા કલેકટર, મ્યુનિ.કમિશનરને કોંગ્રેસની રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી સમયે જ્યાં…

View More જન્મ-મરણનાં દાખલા માટે અપૂરતા સ્ટાફને લીધે શહેરીજનોની લાંબી લાઈનો

ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની સરકારી કાર્યવાહી માટે પુરાવા તરીકે માન્ય રહેશે

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકાર કરવા આરોગ્ય, તબીબી…

View More ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની સરકારી કાર્યવાહી માટે પુરાવા તરીકે માન્ય રહેશે

જન્મ-મરણના દાખલાની લેટ ફીમાં 10 ગણો વધારો

21 દિવસ તથા એક માસ અને એક વર્ષની ફી રૂા.20થી લઈને 100 ચુકવવી પડશે ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા રજીસ્ટ્રેશન ઓફ…

View More જન્મ-મરણના દાખલાની લેટ ફીમાં 10 ગણો વધારો