બિહારમાં નવી નીતિશ સરકારની 20મીએ શપથવિધિ: ભાજપના 16, જેડીયુના સીએમ સહિત 14 મંત્રીની ફોર્મ્યુલા

    JDU પ્રમુખ નીતિશ કુમાર ગુરુવારે દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નવી NDA સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી…

View More બિહારમાં નવી નીતિશ સરકારની 20મીએ શપથવિધિ: ભાજપના 16, જેડીયુના સીએમ સહિત 14 મંત્રીની ફોર્મ્યુલા

બિહાર વિજયના શિલ્પી ધર્મેન્દ્ર પ્રધાન ભાજપ પ્રમુખ તરીકે નિશ્ર્ચિત

મોદી-શાહના વિશ્ર્વાસુ પ્રધાને વધુ એકવાર રાજકીય વ્યવસ્થાપનમાં પોતાની કુશળતા સાબિત કરી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની શાનદાર જીત સાથે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજકીય વ્યવસ્થાપન કુશળતા…

View More બિહાર વિજયના શિલ્પી ધર્મેન્દ્ર પ્રધાન ભાજપ પ્રમુખ તરીકે નિશ્ર્ચિત

મુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ: પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગત રાત્રે મોતીપુર વોર્ડ 13માં એક ભયાનક ઘટના બની, જ્યાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા સળગી જઈને…

View More મુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ: પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ

બિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળો

જેડીયુ (85) કરતાં ચાર બેઠકો વધુ મળતાં ભાજપ જ કિંગમેકર: સીએમના નિવાસસ્થાને મુલાકાતીઓનો ઘસારો: પક્ષના નેતાએ કહ્યું, નીતિશ સિવાય બીજા નામની કલ્પના પણ કરી શકાય…

View More બિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળો

બિહારમાં એનડીએને 46.52 ટકા, મહાગઠબંધનને 37.64 ટકા મત

માત્ર 25 બેઠકો છતાં 23 ટકા વોટ સાથે આરજેડીને ભાજપ કરતાં વધુ 3 ટકા અથવા 15 લાખ વધુ મત મળ્યા બિહારમાં જાહેર થયેલા આખરી પરિણામોમાં…

View More બિહારમાં એનડીએને 46.52 ટકા, મહાગઠબંધનને 37.64 ટકા મત

પરિણામોના કલાકોમાં જ હારેલા જન સૂરજના ઉમેદવારનું મૃત્યુ

તરરી વિધાનસભા બેઠકના ઉમેદવાર જન સુરજ પાર્ટીના ચંદ્રશેખર સિંહનું શુક્રવારના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ચૂંટણી પરિણામો જાહેર થયાના થોડા કલાકો પછી જ આ ઘટના…

View More પરિણામોના કલાકોમાં જ હારેલા જન સૂરજના ઉમેદવારનું મૃત્યુ

પરિણામમાં વિલંબ થતાં બસપાના કાર્યકરોનો પથ્થરમારો: 6 જવાનો ઘાયલ

સરકારી વાહનને પણ આગ ચાંપી: પોલીસનો લાઠીચાર્જ, ટિયરગેસ બિહારના કૈમૂર જિલ્લામાં શુક્રવારે રાત્રે હિંસા ફાટી નીકળી. રામગઢના બસપા ઉમેદવારના સમર્થકોએ જિલ્લાના માર્કેટ કમિટી મોહનિયા સંકુલમાં…

View More પરિણામમાં વિલંબ થતાં બસપાના કાર્યકરોનો પથ્થરમારો: 6 જવાનો ઘાયલ

એનડીએમાં ગયેલા પક્ષપલટુઓ ફાવ્યા, મહાગઠબંધનમાં આવેલા નેતાઓ ડૂબ્યા

મતદારોએ પલટુઓને નહીં, પક્ષને ધ્યાનમાં લીધા બિહાર વિધાનસભા ચૂંટણીમાં પક્ષપલટો કરનારાઓને પરાજયનો સામનો કરવો પડ્યો, પરંતુ ઘણાને સફળતા પણ મળી. મહાગઠબંધનમાં જોડાનારાઓ ખાસ કરીને નિરાશ…

View More એનડીએમાં ગયેલા પક્ષપલટુઓ ફાવ્યા, મહાગઠબંધનમાં આવેલા નેતાઓ ડૂબ્યા

ગંગા બિહારમાંથી વહી બંગાળ પહોંચે છે; ત્યાં પણ જંગલરાજ ખતમ કરીશું: મોદીનો લલકાર

બિહારમાં પ્રચંડ જીત પછી કાર્યકર્તાઓને સંબોધન કરતા આરજેડી, કોંગ્રેસને આડે હાથ લીધા બિહાર ચૂંટણીમાં એનડીએએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200થી વધુ બેઠકો જીતી છે. જ્યારે મહાગઠબંધન…

View More ગંગા બિહારમાંથી વહી બંગાળ પહોંચે છે; ત્યાં પણ જંગલરાજ ખતમ કરીશું: મોદીનો લલકાર

બિહારની ચૂંટણીના પરિણામો કલ્પનાતીત, છતાં દેશના રાજકારણ પર દૂરગામી અસરો જોવા મળશે

બિહાર ધારાસભાની ચુંટણીઓના પરિણામો કોઇ ગરબડ થવાની શંકા ન રાખીએ તો કલ્પનાતીત છે. ચુંટણી પહેલાનાં ઓપિનીયન પોલ્સ અને મતદાન પછીના એકિઝટ પોલ્સ મુજબ એનડીએના વિજયની…

View More બિહારની ચૂંટણીના પરિણામો કલ્પનાતીત, છતાં દેશના રાજકારણ પર દૂરગામી અસરો જોવા મળશે