ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેર

મુઝફ્ફરનગર શિવસેના જિલ્લા પ્રમુખની જાહેરાત   મુગલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાગપુરમાં હિંસક અથડામણ થઈ…

View More ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેર

ઔરંગઝેબની કબર મરાઠા શાસકોએ ન તોડી, કેમ કે એમાં મર્દાનગી નથી

મહારાષ્ટ્રના ખુલદાબાદમાં આવેલા મોગલ બાદશાહ ઔરંગઝેબની કબરનો વિવાદ ધારણા પ્રમાણે જ વકર્યો છે અને હિંસા શરૂૂ થઈ ગઈ છે. નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ…

View More ઔરંગઝેબની કબર મરાઠા શાસકોએ ન તોડી, કેમ કે એમાં મર્દાનગી નથી

‘છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ..’ નાગપુર હિંસા પર CM ફડણવીસનું નિવેદન

    મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે મોડી રાત્રે થયેલી હિંસા બાદ ત્યાં ભારે પોલીસ તૈનાત છે. ઘટના બાદ આ સમગ્ર હિંસા પર રાજકારણ શરૂ થઈ ગયું…

View More ‘છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ..’ નાગપુર હિંસા પર CM ફડણવીસનું નિવેદન

નાગપુરમાં ઔરંગઝેબનું ભૂત ફરી ધુણ્યું, કોમી તોફાનો બાદ 10 વિસ્તારમાં કર્ફયુ

સોમવારે મહારાષ્ટ્રના નાગપુરના મહાલ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસા બાદ મોડી રાત્રે બીજા વિસ્તારમાં આગચંપી થયાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હંસપુરી વિસ્તારમાં…

View More નાગપુરમાં ઔરંગઝેબનું ભૂત ફરી ધુણ્યું, કોમી તોફાનો બાદ 10 વિસ્તારમાં કર્ફયુ

ઔરંગઝેબને ફરી જીવિત કરી હિંસા ફેલાવવામાં ‘છાવા’ની ભૂમિકા ઓછી નથી

ઔરંગઝેબ એક મુઘલ શાસક હતો જેની સાથે ઈતિહાસના અનેક પાના જોડાયેલા છે. આ પૃષ્ઠોમાં વિવાદ, વિરોધાભાસ છે અને ઘણા પ્રસંગોએ તે લોકોને ગુસ્સે કરવાની શક્તિ…

View More ઔરંગઝેબને ફરી જીવિત કરી હિંસા ફેલાવવામાં ‘છાવા’ની ભૂમિકા ઓછી નથી

હિન્દુ પરના અત્યાચારી ઔરંગઝેબની કબર દૂર કરવાથી ઇતિહાસ ભૂંસાવાનો નથી

મહારાષ્ટ્રમાં હમણાં મોગલ બાદશાહ ઔરંગઝેબનો વિવાદ વકર્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબનાં વખાણ કરતાં શરૂૂ થયેલી બબાલમાં હવે વાત અગાઉના ઔરંગાબાદ અને હાલના…

View More હિન્દુ પરના અત્યાચારી ઔરંગઝેબની કબર દૂર કરવાથી ઇતિહાસ ભૂંસાવાનો નથી