ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેર

મુઝફ્ફરનગર શિવસેના જિલ્લા પ્રમુખની જાહેરાત   મુગલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાગપુરમાં હિંસક અથડામણ થઈ…

View More ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેર

ઔરંગઝેબની કબર મરાઠા શાસકોએ ન તોડી, કેમ કે એમાં મર્દાનગી નથી

મહારાષ્ટ્રના ખુલદાબાદમાં આવેલા મોગલ બાદશાહ ઔરંગઝેબની કબરનો વિવાદ ધારણા પ્રમાણે જ વકર્યો છે અને હિંસા શરૂૂ થઈ ગઈ છે. નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ…

View More ઔરંગઝેબની કબર મરાઠા શાસકોએ ન તોડી, કેમ કે એમાં મર્દાનગી નથી

‘છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ..’ નાગપુર હિંસા પર CM ફડણવીસનું નિવેદન

    મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે મોડી રાત્રે થયેલી હિંસા બાદ ત્યાં ભારે પોલીસ તૈનાત છે. ઘટના બાદ આ સમગ્ર હિંસા પર રાજકારણ શરૂ થઈ ગયું…

View More ‘છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ..’ નાગપુર હિંસા પર CM ફડણવીસનું નિવેદન

નાગપુરમાં ઔરંગઝેબનું ભૂત ફરી ધુણ્યું, કોમી તોફાનો બાદ 10 વિસ્તારમાં કર્ફયુ

સોમવારે મહારાષ્ટ્રના નાગપુરના મહાલ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસા બાદ મોડી રાત્રે બીજા વિસ્તારમાં આગચંપી થયાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હંસપુરી વિસ્તારમાં…

View More નાગપુરમાં ઔરંગઝેબનું ભૂત ફરી ધુણ્યું, કોમી તોફાનો બાદ 10 વિસ્તારમાં કર્ફયુ

ઔરંગઝેબને ફરી જીવિત કરી હિંસા ફેલાવવામાં ‘છાવા’ની ભૂમિકા ઓછી નથી

ઔરંગઝેબ એક મુઘલ શાસક હતો જેની સાથે ઈતિહાસના અનેક પાના જોડાયેલા છે. આ પૃષ્ઠોમાં વિવાદ, વિરોધાભાસ છે અને ઘણા પ્રસંગોએ તે લોકોને ગુસ્સે કરવાની શક્તિ…

View More ઔરંગઝેબને ફરી જીવિત કરી હિંસા ફેલાવવામાં ‘છાવા’ની ભૂમિકા ઓછી નથી

ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભયંકર હિંસા! વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, અનેક લોકો ઘાયલ

  ઔરંગઝેબની કબરને લઈને થયેલા વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહેલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી.…

View More ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભયંકર હિંસા! વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, અનેક લોકો ઘાયલ