જૈનાચાર્ય ઉદયવલ્લભસૂરી મહારાજની PYS શૃંખલાનો એશિયા બુકમાં સમાવેશ

માઇક વગર હજારો યુવાનોને સંબોધન, 200 વ્યાખ્યાન-શિબિરો થકી 3000થી વધુ યુવાનો, બાળકો, વડીલોના જીવનમાં આમુલ પરિવર્તન, અગાઉ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ એનાયત કરવામા આવ્યો હતો…

View More જૈનાચાર્ય ઉદયવલ્લભસૂરી મહારાજની PYS શૃંખલાનો એશિયા બુકમાં સમાવેશ