કાર્ગો ગ્રુપના પ્રમુખ, લુબીના ડિરેકટર સહિતના દુર્ઘટનાનો ભોગ બન્યા

નંદા પરિવારના 3 સભ્યો, કુલ 47 પરિવારોએ 130 સ્વજનો ગુમાવ્યા 169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક માટે લંડનની ફલાઇટ બની અંતિમ…

View More કાર્ગો ગ્રુપના પ્રમુખ, લુબીના ડિરેકટર સહિતના દુર્ઘટનાનો ભોગ બન્યા

રાજકોટના તબીબના ભાણેજને પેટમાં દુખતું હોય જમવા ન ગયો ને પ્લેન દુર્ઘટનામાં જીવ બચી ગયો

રાજકોટના પબ્લિક હેલ્થ એક્સપર્ટ સરકારી તબીબ ડો.જીજ્ઞેશ ઝાલાવડિયાના ભાણેજ ડેવિન જીવાણી બી.જે. મેડિકલ કોલેજમાં સેક્ધડ યરમાં છે. ઘટનાના સમાચાર આવતા જ ડેવિનનો સંપર્ક કરવા ખૂબ…

View More રાજકોટના તબીબના ભાણેજને પેટમાં દુખતું હોય જમવા ન ગયો ને પ્લેન દુર્ઘટનામાં જીવ બચી ગયો

વિમાન દુર્ઘટનામાં ચમત્કાર; બધું જ બળીને ખાખ છતાં ભગવદ્ ગીતા સુરક્ષિત

FSLની તપાસ દરમ્યાન ચમત્કારનો સાક્ષાત્કાર પ્લેન ક્રેશની FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSL ની ટીમે દુર્ઘટના સ્થળે જઈ તપાસ કરી રહી છે. FSL…

View More વિમાન દુર્ઘટનામાં ચમત્કાર; બધું જ બળીને ખાખ છતાં ભગવદ્ ગીતા સુરક્ષિત

વિજયભાઈ રૂપાણી જેન્ટલમેન રાજકારણી હતાં, પ્રભારીની કાયમ ખોટ વરતાશે: પંજાબ ભાજપ

પ્રમુખ સુનિલ જાખેડ ઊંડો શોક વ્યકત કર્યો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન (AI171) ટેકઓફ થયાના…

View More વિજયભાઈ રૂપાણી જેન્ટલમેન રાજકારણી હતાં, પ્રભારીની કાયમ ખોટ વરતાશે: પંજાબ ભાજપ

વિમાનના કાટમાળના ઢગલામાંથી ATSને વીડિયો રેકોર્ડર અને બ્લેક બોક્સ મળી આવ્યા

  ટેકઓફથી લઇને તૂટી પડવા સુધીનો સંપૂર્ણ ડેટા એનાલિસિસ કરી સાચું કારણ બહાર આવશે અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું…

View More વિમાનના કાટમાળના ઢગલામાંથી ATSને વીડિયો રેકોર્ડર અને બ્લેક બોક્સ મળી આવ્યા

વિજયભાઇ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી: મોદી

સોશિયલ મીડિયામાં વડાપ્રધાને ભાવુક પોસ્ટ શેર કરી વિજયભાઇને શ્રધ્ધાંજલિ અર્પી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપતી ભાવુક…

View More વિજયભાઇ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી: મોદી

આગના કારણે બચવાનો મોકો ન મળ્યો: અમિત શાહ

  આખો દેશ પીડીત પરિવારો સાથે ઉભો છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત…

View More આગના કારણે બચવાનો મોકો ન મળ્યો: અમિત શાહ

વિજયભાઇના મૃતદેહના DNA ટેસ્ટ માટે બહેને સેમ્પલ આપ્યું

  આખું ગુજરાત આજે સ્તબ્ધ છે.અમદાવાદ પ્લેન ક્રેશમાં 290ના મોતની આશંકા છે. આ દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીને ગુમાવ્યા છે. પરંતું સમાચાર મળ્યા છે…

View More વિજયભાઇના મૃતદેહના DNA ટેસ્ટ માટે બહેને સેમ્પલ આપ્યું

ગાંધીનગરમાં અંજલિબેન રૂપાણીનું હૈયાફાટ રૂદન

  કમાન્ડોને કહ્યું… આમ તો સાહેબનું બહુ ધ્યાન રાખતા હતા, ગઇકાલે કેમ ન રાખ્યું ? નિવાસ સ્થાને ભાજપના નેતાઓ-અધિકારીઓ-પરિવારજનોની હાજરી અમદાવાદમા સર્જાયેલ વિમાન દૂર્ઘટનામાં રાજકોટનાં…

View More ગાંધીનગરમાં અંજલિબેન રૂપાણીનું હૈયાફાટ રૂદન