સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશે

ભાજપ દ્વારા નવા સંગઠન ની રચનાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે 15 ડીસેમ્બર પેહલા તાલુકા શેહર ના સંગઠન ની રચના કરવાની છે ત્યારે નવા…

ભાજપ દ્વારા નવા સંગઠન ની રચનાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે 15 ડીસેમ્બર પેહલા તાલુકા શેહર ના સંગઠન ની રચના કરવાની છે ત્યારે નવા સંગઠન મા પાટીઁ દ્વારા 70 બુથ થી વધુ બુથ હોય ત્યાં બે મંડલ બનાવવા અને આને, લીધી સુરેન્દ્રનગર જીલ્લા મા 16 સંગઠન હતા તે વધીને 22 સંગઠન બનશે તેવી આધાર ભુત વતુણોમાથી માહીતી મળીછે આગમા દીવસોમાં જાહેરાત પણ કરવામાં આવશે.

રાજયમા ભાજપના સંગઠન ની નીમણૂક ની તૈયારી ને, લઈને બેઠકો મીટીંગ અને બુથ કમીટી રચનાઓ ની કામગીરી પુર જોશમાં ચાલી રહીછે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા પોતાની મનમાની કરવા માંટે અને પોતાના નજીકના ને હોદાપર બેસાડવા માટે , ભાજપનુ એક જુથ સક્રીય બન્યું છે આને લઈને જીલ્લામા ભારે ચચો જોવા મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચુટણી ઈન્ચાર્જ તરીકે રાજય ખેતી બેન્ક ના ચેરમેન ડોલરભાઈ કોટેચા ની નીમણૂક કરાય છે તેમણે નવી રચનાઓ ને, લઈને પ્રવાસ પણ શરૂૂ કરી દીધો છે ત્યારે સંગઠનને મજબુત બનાવવા માટે પાટીઁ દ્વારા વઘુ સારૂૂ બુથ મેનેજમેન્ટ થાય તે માટે 70 બુથથી બુથ જો મંડલમા હોય ત્યાં બે મંડલ ની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવી જાણકારી આઘાર ભુત વતુણોમાથી માહીતી મળી છે તેને લઈને સુરેન્દ્રનગર જીલ્લા 16 મંડલ હતા તેમાં 6 મંડલ નો વઘારો થશે 22 જેટલા મંડલ બનશે જેમા મોટાભાગના તાલુકા મા બે મંડલની રચના કરવામાં આવશે ત્યારે આગમી દિવસો મા પાટી દ્વારા જાહેરાત કરવામાં મા આવશે ત્યારે તેને લઈ પાટી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે નવા સંગઠન ની રચનાઓ ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *