માતા-પિતાની સંભાળ નહીં રાખનાર કર્મચારીઓનો 10 ટકા પગાર કપાઇ જશે

મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ સોમવારે, 11 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, તેલંગાણા સરકાર એવા સરકારી કર્મચારીઓના પગારમાંથી 10% કાપવા અને માતાપિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે…

View More માતા-પિતાની સંભાળ નહીં રાખનાર કર્મચારીઓનો 10 ટકા પગાર કપાઇ જશે

અનામત મર્યાદા 50 ટકાથી વધુ ન હોય શકે: તેલંગાણા સરકારને સુપ્રીમનો ઝટકો

સુપ્રીમ કોર્ટે તેલંગાણામાં 50 ટકાથી વધુ અનામત મર્યાદામાં વધારાને મંજૂરી આપી નથી. તેલંગાણા સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો હતો, જેને રેવંત રેડ્ડી સરકારે સુપ્રીમ કોર્ટમાં…

View More અનામત મર્યાદા 50 ટકાથી વધુ ન હોય શકે: તેલંગાણા સરકારને સુપ્રીમનો ઝટકો

તેલંગણા સરકારની નોટિસનો દિલજીત દોસાંઝે આપ્યો જબરો જવાબ, સરકાર સામે રાખી આવી શરત

પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તેની દિલુમિનાટી ટુર માટે થોડા મહિનાઓથી ચર્ચામાં છે. ભારત પહેલા તેણે અમેરિકા, લંડન અને અન્ય ઘણી જગ્યાએ કોન્સર્ટ કર્યા, જેના માટે…

View More તેલંગણા સરકારની નોટિસનો દિલજીત દોસાંઝે આપ્યો જબરો જવાબ, સરકાર સામે રાખી આવી શરત

દિલજીત દોષંજની વધી મુશ્કેલીઓ, તેલંગાણા સરકારે નોટિસ પાઠવી આ ગીત પર લગાવી રોક, જાણો કારણ

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોષંજતેમના મ્યુઝિક કોન્સર્ટ દિલ લ્યુમિનાટી ટુરને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે દિલ્હી અને જયપુરમાં શો કર્યો હતો. તેના સંગીત કાર્યક્રમમાં…

View More દિલજીત દોષંજની વધી મુશ્કેલીઓ, તેલંગાણા સરકારે નોટિસ પાઠવી આ ગીત પર લગાવી રોક, જાણો કારણ