ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ST નિગમ દ્વારા 1200 બસ ફાળવાઇ

ભાવનગરમાં શનિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા જીએસઆરટીસીની 1200 બસ ફાળવવામાં આવી છે. શહેરના જવાહર મેદાનમાં તા.20-9ને શનિવારે પીએમ મોદીના યોજાનારા કાર્યક્રમમાં ભીડ દેખાડવા માટે…

View More ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ST નિગમ દ્વારા 1200 બસ ફાળવાઇ

એસ.ટી. નિગમમાં કંડક્ટરની 571 જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારની ભરતી કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ટૂંક સમયમાં દિવ્યાંગ ઉમેદવારો માટે એક મહત્ત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવશે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોતાના સત્તાવાર ટ્વીટર…

View More એસ.ટી. નિગમમાં કંડક્ટરની 571 જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારની ભરતી કરાશે

એસટી નિગમ મુસાફરોની સુવિધા વધારવા ચાર મહિનામાં નવી 1200 બસ ખરીદશે

રાજ્ય સરકાર દ્વારા નવી બસની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 4 મહિનામાં 1200 નવી બસ ખરીદવામાં આવશે. 1200માંથી 100 બસ પ્રીમિયમ કક્ષાની હશે. આ…

View More એસટી નિગમ મુસાફરોની સુવિધા વધારવા ચાર મહિનામાં નવી 1200 બસ ખરીદશે

LRDની લેખિત પરીક્ષા માટે ST નિગમ શનિ-રવિ વધારાની બસ દોડાવશે

  આગામી રવિવારે રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારાલોક રક્ષક ભરતીની લેખીત પરિક્ષા લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના પરિક્ષા કેન્દ્રો પર સરળતાથી પોહંચી શકે તે માટે…

View More LRDની લેખિત પરીક્ષા માટે ST નિગમ શનિ-રવિ વધારાની બસ દોડાવશે

ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ST નિગમ ખાસ પેકેજ સાથે શરૂ કરશે ટૂરિસ્ટ સર્કિટ

  ગુજરાતના ધાર્મિક સ્થળોને જોડવા અને એક તિર્થ સ્થળેથી બીજા તિર્થ સ્થળે સરળતાથી ભાવિકોને સરળતાથી પહોંચાડવાની સુવિદા આપવા માટે રાજ્યના એસટી નિગમ દ્વારા ટુરિસ્ટ સર્કિટ…

View More ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ST નિગમ ખાસ પેકેજ સાથે શરૂ કરશે ટૂરિસ્ટ સર્કિટ