ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર પરિવારો પોતાના સ્વજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીનગર ગયા હતા. જોકે, સરકારના વલણથી નારાજ એક મહિલા અરજદાર,…
View More પાક.જેલમાં સબડતા માછીમારોને છોડાવવા પરિવારજનોની ગાંધીનગરમાં ઉગ્ર રજૂઆત