પરબધામના મહંત કરશનદાસ બાપુને હાર્ટએટેક આવતા રાજકોટ ખસેડાયા

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને આજે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.…

View More પરબધામના મહંત કરશનદાસ બાપુને હાર્ટએટેક આવતા રાજકોટ ખસેડાયા