માઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળી

અવિમુક્તેશ્ર્વરાનંદજી માઘ સ્નાન વિના પાછા ફર્યા, શિષ્યોની ધરપકડ : શંકરાચાર્યને ચાલતા જવાનું કહેતા મામલો બિચક્યો માઘ મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો…

View More માઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળી

માઘ મેળામાં 1.03 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન

ષટ્તિલા એકાદશી અને મકર સંક્રાંતિના દુર્લભ સંયોગ વચ્ચે, બુધવારે રાત્રે શરૂૂ થયેલ સ્નાન સમારોહ ગુરુવાર રાત સુધી ચાલુ રહ્યો, જ્યાં 1 કરોડથી વધુ ભક્તોએ મોક્ષ…

View More માઘ મેળામાં 1.03 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન

પ્રયાગરાજમાં આજથી માઘ મેળો શરૂ, હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા

    પ્રયાગરાજના સંગમ શહેરમાં આજથી માઘ મેળો 2026 શરૂ થઈ ગયો છે. પ્રથમ સ્નાનથી શરૂ થયેલો આ મેળો 15 ફેબ્રુઆરી, મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે.…

View More પ્રયાગરાજમાં આજથી માઘ મેળો શરૂ, હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા