સંચાર સાથી એપને લઈને ચાલી રહેલી ચર્ચા અંગે, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નસ્ત્રજાહેર ડોમેનમાં ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરો.…
View More સંચાર સાથી એપથી જાસૂસી થશે નહીં : સિંધિયાની ફરી ખાતરીJyotiraditya Scindia
વિપક્ષોની તડાપીટ બાદ સરકારની પીછેહઠ, સંચાર સાથી એપ મરજિયાત
એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવાના મોબાઇલ કંપનીઓને સરકારના આદેશને પેગાસસ જેવું જાસૂસી સ્પાયવેર ગણાવતા નેતાઓ સરકારે ભારતમાં બધા ફોનમાં સંચાર સાથી એપ ફરજિયાત ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો…
View More વિપક્ષોની તડાપીટ બાદ સરકારની પીછેહઠ, સંચાર સાથી એપ મરજિયાત