લાલપુરના જાખર ગામે પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ, માર માર્યો

પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો લઇ ફરિયાદ નોંધાવી જામનગરની એક યુવતીને જાખર ગામના સાસરિયાઓએ અવાર નવાર શારિરીક- માનસિક ત્રાસ આપતા હોવાનો બનાવ પોલીસ દફતરે…

View More લાલપુરના જાખર ગામે પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ, માર માર્યો

તીર્થફળી જમાતમાં કંકાસ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાઈ

ત્રણ વ્યક્તિ સામે આક્ષેપ કરી આવેદન પાઠવ્યું જામનગર શહેરમાં આવેલી તીર્થફળી જમાતમાં આંતરિક કંકાસ વધી રહ્યો છે. જમાતના ત્રણ સભ્યો સરફરાજ રઉફભાઈ રાંગણા, સાહનવાજ સરફરાજ…

View More તીર્થફળી જમાતમાં કંકાસ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાઈ

મહાપાલિકામાં આગામી ટર્મમાં માહિલા મેયરનું રાજ

જામનગર મહાનગરપાલિકાનું મેયરના હોદ્દા માટે રોટેશન જાહેર થયું ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયરના હોદ્દા માટે રોટેશન જહેર થયું છે. જેમાં જામનગર મહાનગર પાલિકામાં આગામી ટર્મમાં…

View More મહાપાલિકામાં આગામી ટર્મમાં માહિલા મેયરનું રાજ