દીપોત્સવી પર્વ નિમિત્તે જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફાર

ભાઇબીજના દિવસે મંગળા આરતી બાદ અન્ય દર્શન નિત્યક્રમ મુજબ કરવામાં આવશે આગામી સોમવાર તા. 20 ના રોજ દિવાળીનો મંગલ તહેવાર હોય, આને અનુલક્ષીને દ્વારકામાં આવેલા…

View More દીપોત્સવી પર્વ નિમિત્તે જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફાર