મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના 15માં કુલપતિ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના ડો.ભરત રામાનુજ પર પસંદગીનો કળશ ઢોળતાં ત્રણ વર્ષથી ઈન્ચાર્જથી ચાલતાં વહિવટનો અંત આવ્યો છે.…
View More ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પદે ચાર્જ સંભાળતા રાજકોટના ડો.ભરત રામાનુજ