20મીએ ઘેલા સોમનાથમાં રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર યોજાશે

લાંબા વર્ષો બાદ રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિર આગામી 20મીએ ઘેલા સોમનાથ ખાતે યોજાશે.…

View More 20મીએ ઘેલા સોમનાથમાં રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર યોજાશે