રાજ્યની આશ્રમ શાળાઓમાં 847 જ્ઞાન સહાયકની ભરતી થશે

  રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકો, સ્ટાફની અછત, ડ્રોપ આઉટ રેશ્યો સહિતના મુદ્દે થયેલી ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજીની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું…

View More રાજ્યની આશ્રમ શાળાઓમાં 847 જ્ઞાન સહાયકની ભરતી થશે