‘દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી…’, અંડરવર્લ્ડ ડોન સાથેના સબંધોને લઈને મમતા કુલકર્ણી મોટું નિવેદન

  90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં આવી છે. હવે અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. ઘણા વર્ષો…

View More ‘દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી…’, અંડરવર્લ્ડ ડોન સાથેના સબંધોને લઈને મમતા કુલકર્ણી મોટું નિવેદન

કિન્નર અખાડાની ફરી મહા મંડલેશ્ર્વર બનતી મમતા

  બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી જ્યારથી ભારત આવી છે ત્યારથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ માર્કેટ સુધી મમતા વિશે ઘણી વાતો થઈ રહી છે.…

View More કિન્નર અખાડાની ફરી મહા મંડલેશ્ર્વર બનતી મમતા

‘હું સાધ્વી હતી અને રહીશ…’ભારે વિરોધ બાદ મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વરના પદ પરથી આપ્યું રાજીનામું

  પૂર્વ બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વરના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમને આ પદ આપ્યા બાદ કિન્નર અખાડામાં ભારે વિરોધ…

View More ‘હું સાધ્વી હતી અને રહીશ…’ભારે વિરોધ બાદ મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વરના પદ પરથી આપ્યું રાજીનામું

પ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો વિરોધ કરનાર કિન્નર જગદગુરુ હિમાંગી સાખી પર જીવલેણ હુમલો થયો છે, જેમાં…

View More પ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલો

કિન્નર અખાડાની મોટી કાર્યવાહી: મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા

  પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે કિન્નર અખાડાએ મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવીને અખાડામાંથી…

View More કિન્નર અખાડાની મોટી કાર્યવાહી: મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા

VIDEO: બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીએ લીધો સંન્યાસ, પોતાનું જ પિંડદાન કર્યું, કિન્નર અખાડામાં લીધી દીક્ષા

  અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે. હવે તે સાધુ બની ગઈ છે. તેણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે. આધ્યાત્મિક માર્ગ અપનાવીને, તેણે પ્રયાગરાજમાં આયોજિત…

View More VIDEO: બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીએ લીધો સંન્યાસ, પોતાનું જ પિંડદાન કર્યું, કિન્નર અખાડામાં લીધી દીક્ષા

મેં વિકી સાથે લગ્ન નથી કર્યા, તે મારા પતિ નથી: મમતા કુલકર્ણી

કુંભ મેળાના કારણે ભારત આવી છું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાની નથી બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ કરણ અર્જુન, ક્રાંતિકારી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં…

View More મેં વિકી સાથે લગ્ન નથી કર્યા, તે મારા પતિ નથી: મમતા કુલકર્ણી