કિન્નર અખાડાની મોટી કાર્યવાહી: મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા

  પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે કિન્નર અખાડાએ મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવીને અખાડામાંથી…

View More કિન્નર અખાડાની મોટી કાર્યવાહી: મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા

અમે ભવસાગર તરી ગયા: સંગમ સ્નાન પછી ભાવિકો અભિભૂત

માઘ મકરગત રબિ જબ હોઇ, તીરથ પતિહિં આવ સબ કોઇ મહા કુંભ-2025 ની શરૂૂઆત 144 વર્ષની રાહ, વિશિષ્ટ શ્રદ્ધા, અપાર ભક્તિ, આનંદ-ઉત્સાહ અને લાગણીઓના વધતા…

View More અમે ભવસાગર તરી ગયા: સંગમ સ્નાન પછી ભાવિકો અભિભૂત

મહાકુંભમાં પ્રથમ દિવસે લાખો શ્રધ્ધાળુઓનું મહાસ્નાન

45 દિવસ ચાલનારા વિશ્ર્વના સૌથી મોટા ધાર્મિક- સાંસ્કૃતિક કુંભમાં ગઇકાલે જ રેકોર્ડબ્રેક 25 લાખ લોકોની આસ્થાની ડૂબકી: મોદી-યોગીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તમામનું સ્વાગત કર્યું:…

View More મહાકુંભમાં પ્રથમ દિવસે લાખો શ્રધ્ધાળુઓનું મહાસ્નાન