કબૂતરને ચણ નાખવાનો વિવાદ: BMCની ચૂંટણી લડવા જૈનમુનિ શાંતિદૂત પાર્ટી રચશે

મુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કબૂતરને દાણા નાખવા અને કબૂતર ખાનાઓ બંધ કરવાના નિર્ણયને પગલે મુંબઈમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શને હવે રાજકીય વળાંક લીધો છે.…

View More કબૂતરને ચણ નાખવાનો વિવાદ: BMCની ચૂંટણી લડવા જૈનમુનિ શાંતિદૂત પાર્ટી રચશે

અકબરને મનાવવો સરળ હતો પણ BMCને નહીં: પર્યુષણમાં કતલખાના બંધ રખાવવા જૈનો હાઇકોર્ટમાં

જૈન સમુદાયે પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા માટે અરજી સાથે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સમુદાયે હાઈકોર્ટને જણાવ્યું હતું કે મુઘલ સમ્રાટ અકબરને મનાવવા…

View More અકબરને મનાવવો સરળ હતો પણ BMCને નહીં: પર્યુષણમાં કતલખાના બંધ રખાવવા જૈનો હાઇકોર્ટમાં