બિહારના રક્સૌલમાં અનિરુદ્ધાચાર્ય મહારાજની કથામાં ભાગદોડ, લાઠીચાર્જ

બિહારના રક્સૌલ સ્થિત એરપોર્ટ પરિસરમાં જ્યારે પ્રખ્યાત કથાકાર અનિરુદ્ધાચાર્ય જી મહારાજની શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો, ત્યારે ભક્તિમય વાતાવરણ અચાનક ચીસાચીસ અને અફરાતફરીમાં ફેરવાઈ ગયું…

View More બિહારના રક્સૌલમાં અનિરુદ્ધાચાર્ય મહારાજની કથામાં ભાગદોડ, લાઠીચાર્જ