દીપોત્સવ પર બિનજરૂરી ખર્ચ સામે અખિલેશનો સવાલ: ભાજપે કહ્યું, અયોધ્યા ઝગમગે છે ત્યારે તેમને બળતરા થાય છે

સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે શનિવારે વિશ્વભરના દિવાળી અને નાતાલની ઉજવણી વચ્ચે સમાનતા દર્શાવ્યા બાદ અને યોગી આદિત્યનાથ સરકારને દીપોત્સવ ઉજવણી માટે મીણબત્તીઓ…

View More દીપોત્સવ પર બિનજરૂરી ખર્ચ સામે અખિલેશનો સવાલ: ભાજપે કહ્યું, અયોધ્યા ઝગમગે છે ત્યારે તેમને બળતરા થાય છે

અપરિણીત યુવતીઓ સામે ટિપ્પણી: મથુરામાં કથાકાર અનિરૂધ્ધાચાર્ય સામે વકીલો ગુસ્સામાં

તાજેતરમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથેના તેમના જૂના વીડિયોને કારણે કથાકાર અનિરુદ્ધાચાર્ય ઘણા વિવાદોમાં હતા. બીજી તરફ છોકરીઓ માટે વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનિરુદ્ધાચાર્ય…

View More અપરિણીત યુવતીઓ સામે ટિપ્પણી: મથુરામાં કથાકાર અનિરૂધ્ધાચાર્ય સામે વકીલો ગુસ્સામાં

મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું

  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ…

View More મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું

અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહનું નિધન

  સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહ યાદવનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં…

View More અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહનું નિધન

સંભલમાં ભાઇચારાને ગોળીએ દેવાયો: અખિલેશ કાળઝાળ

ઉત્તર પ્રદેશમાં સંભલ શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન 24 નવેમ્બરે ફાટી નીકળેલી હિંસાનો મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહની કાર્યવાહી દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને…

View More સંભલમાં ભાઇચારાને ગોળીએ દેવાયો: અખિલેશ કાળઝાળ