રાજ્યમાં પાછોતરા વરસાદથી કપાસતા પાકને નુકશાન થયુ હોવાનો કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતોે અને ખેડુતોના હિતમાં સરકાર નિર્ણય કરે તે માટે રાજ્યના મુખ્યમંત્રી...
આ વર્ષમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે કૃષિપાક અને ખાસ કરીને કપાસના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે. જીન લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન...