ગુરુનાનક જયંતીએ સુવર્ણ મંદિરમાં ભાવિકોનો મહાસાગર ઊમટ્યો

ગુરુનાનકદેવની જન્મ જયંતી નિમિત્તે પંજાબના વિખ્યાત સુવર્ણ મંદિરમાં ભાવિકોનો મહાસાગર ઊમટ્યો હતો. મંદિરના પ્રાંગણમાં આવેલ તળાવમાં ભાવિકોએ પુણ્યસ્નાન કર્યુ હતું. વિશેષ નગર-કીર્તનનું પણ આયોજન કરવામાં…

ગુરુનાનકદેવની જન્મ જયંતી નિમિત્તે પંજાબના વિખ્યાત સુવર્ણ મંદિરમાં ભાવિકોનો મહાસાગર ઊમટ્યો હતો. મંદિરના પ્રાંગણમાં આવેલ તળાવમાં ભાવિકોએ પુણ્યસ્નાન કર્યુ હતું. વિશેષ નગર-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરને નયનરમ્ય રોશનીથી સજાવવામાં આવ્યું હતું. તસવીરમાં વિવિધ પ્રસંગોનો નજારો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *