અમરેલી

સાવરકુંડલાની જૂની પોલીસ ચોકીની જર્જરિત દીવાલ પડી: જાનહાનિ ટળી

Published

on

દુર્ઘટના ટાળવા બાકી રહેલ દીવાલ ઉતારી લેવા લોકમાંગ

સાવરકુંડલામાં સીઝન નો ફક્ત 7 ઈચ વરસાદ પડેલ છે ત્યારે દરબારગઢ માં આવેલ જૂની પીલીસ ચોકી ની જર્જરીત દીવાલ પડીજવા તેમજ કોઈ જાનહાની ન થાય તે માટે બાકીની દીવાલ ઉતારી લેવી તેવી શહેરીજનોની માંગ છે. જયારે આખા ગુજરાતમાં હાઇ એલર્ટ છે ત્યારે સાવરકુંડલામાં વધારે પડતા વરસાદથી કે આ દિવાલની બાજુમાં જાહેર શૌચાલય આવેલુ છે ત્યારે દિવસ દરમ્યાન ઘણા લોકોની અવરજવર રહેતી હોય આવનારા સમયમાં આ દિવાલ પડવાથી કોઇ મોટી દુર્ઘટના ન બને તેમજ કોઇનો ભોગ ન લેવાય તેવો ભય શહેરીજનોને સતાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version