ગુજરાત

લાલાના વધામણા કરવા દ્વારકાનગરીએ સજ્યા સોળે શૃંગાર

Published

on

જય દ્વારકાધીશ: દ્વારકામાં જગત મંદિરને સોળે કળાએ શણાગારાયું છે. જન્માષ્ટમી પર્વ ઉજવવા અહીં અત્ર, તત્ર અને સર્વત્ર ભાવિકોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં જય દ્વારકાધીશના સતત નારા સાંભળવા મળી રહ્યા છે. જન્માષ્ટમી પર્વની જગતમંદિરે ધામધુમથી ઉજવણી કરવામાં ભાવિકોમાં થનગનાટ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version