ગુજરાત
રાજકોટમાં રાત્રે ગુજરાતના સૌથી મોટા રાવણના પૂતળાનું દહન
રાજકોટ શહેરમાં આજે રાત્રે ગુજરાતના સૌથી ઉંચા 60 ફુટના રાવણ ઉપરાંત અન્ય અસુરોના પૂતળાનું દહન કરવામાં આવનાર છે. સાથોસાથ લેસર શો પણ યોજાનાર છે. આ માટે રેસકોર્સ મેદાનમાં તડામાર તૈયારીઅ કરવામાં આવી રહી છે. બપોરબાદ ત્રણેય પૂતળા ઉભા કરવામાં આવશે. હાલ તેમાં દારૂગોળો ભરવામાં આવી રહ્યો છે. (તસવીર: મુકેશ રાઠોડ)