ગુજરાત

રાજકોટમાં રાત્રે ગુજરાતના સૌથી મોટા રાવણના પૂતળાનું દહન

Published

on

રાજકોટ શહેરમાં આજે રાત્રે ગુજરાતના સૌથી ઉંચા 60 ફુટના રાવણ ઉપરાંત અન્ય અસુરોના પૂતળાનું દહન કરવામાં આવનાર છે. સાથોસાથ લેસર શો પણ યોજાનાર છે. આ માટે રેસકોર્સ મેદાનમાં તડામાર તૈયારીઅ કરવામાં આવી રહી છે. બપોરબાદ ત્રણેય પૂતળા ઉભા કરવામાં આવશે. હાલ તેમાં દારૂગોળો ભરવામાં આવી રહ્યો છે. (તસવીર: મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version