Site icon Gujarat Mirror

હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછતા મોદી

ભૂતાનની બે દિવસની રાજ્ય મુલાકાતે રહેલા પ્રધાનમંત્રી મોદી દિલ્હી પહોંચ્યા પછી સીધા કગઉંઙ હોસ્પિટલ ગયા. પ્રધાનમંત્રી મોદીએ ઘાયલોને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. હોસ્પિટલના અધિકારીઓ અને ડોક્ટરોએ પણ તેમને પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

Exit mobile version