Site icon Gujarat Mirror

જૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશન

જામનગર શહેર ના રામેશ્વર નગર નજીક નવજીવન સોસાયટી માં જૂનું પંપિંગ સ્ટેશન અને વોર્ડ ઓફિસ ને મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા આજે ડિમોલેશન કરવામાં આવી હતી. આ સમયે વોર્ડના કોર્પોરેટર જ્યેન્દ્રસિંહ ઝાલા (હકાભાઈ) , જયરાજસિંહ જાડેજા., વોર્ડ ના ભાવિશાબેન ધોળકિયા , મનદીપસિંહ જાડેજા સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને મિલકતો બિન ઉપયોગી અને લોકો ને નડતર રૂૂપ હોવા અંગે સ્થાનિક કોર્પોરેટર દ્વારા જ દૂર કરવા માટે ની રજૂઆત કરવામાં આવી હતી.

Exit mobile version