કતારની એક અદાલતે ગુરુવારે ભારત સરકાર દ્વારા ગત મહિને આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડના સંબંધમાં દાખલ કરેલી અપીલ સ્વીકારી લીધી હતી. કોર્ટે કહ્યું...
કતારમાં, જાસૂસી કેસમાં 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ સૈનિકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. આ અંગે ભારત સરકારે કહ્યું છે કે અમે કતારનો સંપર્ક કરી રહ્યા છીએ....