રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં દિવાળીની 21 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી હતી. જે રજાઓ પૂર્ણ થતા આવતીકાલથી શાળઓ શરૂ થશે અને શૈક્ષણિક કાર્ય તો પ્રારંભ કરવામાં...
જૂનાગઢ પરંપરાગત યોજાતી ગરવા ગિરનારની લીલી પરિક્રમા સંપન્ન થતા ભક્ત સમુદાય દ્વારા નજીકના ધાર્મિક સ્થળો જેમાં મુખ્યત્વે સતાધાર અને પરબ તરફ ની વાટ પકડી છે આ...
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો મેયર ગીતાબેન પરમારે રીબીન કાપી અને કલેક્ટર અનિલ રાણાવસિયા એ શ્રીફળ વધેરી હરિ ગીરીજી બાપુ, ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી મહારાજ, સહિતના સંતોની ઉપસ્થિતિમાં...
પ્રભાસ પાટણ મુકામે જય અંબે ગરબી મંડળ દ્વારા આયોજીત શ્રી રાંદલ માતાજીના 108 લોટા નું આયોજન સંપન થયેલ છે જેમાં રાંદલ માતાજીના 108 લોટા ના દર્શન...