સમગ્ર સૌરાષ્ટ્રમાં મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેશો વધી રહ્યા છે જેમને લઈને યાત્રાધામ વિરપુર પંથકમાં આરોગ્ય કેન્દ્ર ખાતે આવતાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે...
કોટડા સાંગાણીમાં ઘરે ઘરે ડેન્ગ્યુ ચિકનગુનિયાના કેસ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેનો ઈલાજ કરવા ગોંડલ રાજકોટ હોસ્પિટલે જવું પડે છે તેનું કારણ કોટડા સાંગાણી...
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અનવરભાઈ જુમાભાઈ રાજા નામના 40 વર્ષના મુસ્લિમ યુવાન તેમના જી.જે. 10 ડી.પી. 4550 નંબરના એક્સેસ મોટરસાયકલ પર બેસીને ગોઈંજથી સલાયા ગામે...