આયુર્વેદમાં એસીડીટીને અમ્લપિત્ત કહેવામાં આવે છે. આ એસીડીટી મસાલા વાળા, ગરમ અને તીખું ભોજન ખાવાને કારણે થાય છે. આયુર્વેદ અનુસાર વાત, પિત્ત અને કફના અસંતુલનના કારણે...
સુપ્રીમ કોર્ટે આજે ઠરાવ્યું હતું કે સેશન્સ કોર્ટ અથવા હાઈકોર્ટ કે જેની પાસે ધરપકડ પૂર્વે જામીન આપવાની સત્તા હશે, જ્યારે એફઆઈઆર કોઈ ચોક્કસ રાજ્યના પ્રદેશમાં નોંધાયેલ...
દિવાળીનાં તહેવાર નિમિતે જાહેર જનતાને ભયજનક હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષ્ણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશોના અમલીકરણ માટે...
હવે કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તમામ પરીક્ષાઓમાં હિજાબ પહેરીને પરીક્ષા આપી શકશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, રાજ્યની તમામ પરીક્ષાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને...