મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અન્વયે તા.01/01/2024 ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં સંકલિત મતદારયાદીના મુસદાની પ્રસિદ્ધિ તા.27/10/2023ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ 90-સોમનાથ, 91-તલાલા, 92-કોડીનાર (એસ.સી.) અને 93-ઉના...
સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્રની સાથે સમગ્ર સોરઠ અને હાલાર પંથકમાં પણ ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરાઈ રહ્યાં છે. આ અભિયાનમાં સામાજિક, રાજકીય તેમજ સેવાભાવી સંગઠનોના આગેવાનો...
રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા. 15 ઓક્ટોબરથી તા. 15 ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે હસ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે....