ચીનમાં ફેલાતા નવા રોગને લઈને હવે કર્ણાટક સરકારે રાજ્યમાં એડવાઈઝરી જારી કરી છે. કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થવાના અહેવાલોને પગલે...
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા દિવાળી ટાણે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આજે એકસાથે 1124 કર્મચારીઓને બદલીના ઓર્ડર થતાં પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂૂ થઈ...
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્દ્ર સેના રેડ્ડી નલ્લુને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવને બુધવારે (18...