ગુજરાત મિરર, વડોદરા તા. 20 પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે. એટલે હવે તમે પાવાગઢ જાવ તો છોલ્યાં વગરનું આખું શ્રીફળ...
ગુજરાત મિરર, અંબાજી તા.20 ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગુજરાતના શક્તિપીઠ મંદિરોમાં વિશેષ મહિમા રહેલો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીના દર્શન...
ગુજરાત મિરર, અમદાવાદ તા.20 હિન્દુત્વ-જીવદયાના નામે ચૂંટણી જીતનારા ભાજપના ધારાસભ્યની અચાનક ભૂમિકા બદલાઇ છે. બન્યુ એવુ કે, અમદાવાદના શાહપુર વિસ્તારમાં બલી માટે લવાયેલા એક પાડાને છોડાવવા...
પાટણ ખાતે ભૂમિ અધિગ્રહણ સમારોહ યોજાયો: અમદાવાદમાં 100 વીઘા જમીન ખરીદવાનો નિર્ધાર: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સંકુલ માટે જમીન ખરીદાઈ: ત્રિદિવસીય પ્રવાસ અંતર્ગત ઠેર ઠેર નરેશભાઈનું...