સૌ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા રામ મંદિર માટે નિધિ સમર્પણ કરવાના હેતુથી એક સ્થાને સામુહિકનિધિ અર્પણ કરે તે માટે કાર્યક્રમ
રાજકોટ તા,20
ણર્ સમિતિ, 2ાજકોટ મહાનગ2માં
સંસ્થાઓ અન ે પૂજનીય સંતો દ્વા2ા એકત્ર ક2વામાં આવી 2હ્યું છે.
શ્રી2ામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, મંદિ2 નિર્માણ નિધિ સમર્પણ સમિતિ, 2ાજકોટ મહાનગ2માં સંતો-મહ ંતોની હાજ2ીમાં નિધિ સમર્પણનો ભવ્ય કાર્યક્રમ તા2ીખ 21 જાન્યુઆ2ી, 2021ને ગુરૂવા2, સ્થળ: શ્રી પ્રમુખ સ્વામી મહા2ાજ ઓડીટો2ીયમ, 2ૈયા 2ોડ, 2ાજકોટ, સમય: બપો2ે 3-1પ કલાકે 2ાખવામાં આવેલ છે.
આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓ દ્વા2ા શ્રી2ામ મંદિ2 માટે નિધિ સમર્પણ ક2વાના છો એ હેતુથી બધા જ શ્રેષ્ઠીઓ એક સ્થાન પ2 એકત્ર આવી સામુહિક નિધિ સમર્પણ ક2ેએ માટે એક કાર્યક્રમનું આયોજન ક2ેલ છે.આ કાર્યક્રમમાં પ.પૂ. સ્વામી શ્રી પ2માત્માનંદ સ2સ્વતીજી હા2ાજ (આર્ષ્ા વિદ્યામંદિ2-મુંજકા), પ.પૂ. કથાકા2 2મેશભાઈ ઓઝા, પ.પૂ.શામળાદાસજી બાપુ (દાસી જીવણની જગ્યા-ઘોઘાવદ2) તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ રહેશે.