નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે ATMમાં 2000 રૂપિયાની નોટ રાખવા કે ન રાખવા માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ઉપભોક્તાની...
મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે નહીં. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપી છે. કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું...
ટિBJP સાંસદ અને અભિનેત્રી કિરણ ખેર કોરોના પોઝિવ છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેણે કહ્યું કે મારો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે...
કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટા સમાચાર આપ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાતમા પગરપંચ મુજબ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike) વધારવાનો નિર્ણય...
ગુજરાતમાં બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી આંશિક રાહત જોવા મળી છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ...
રાજ્યના અનેક વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં હતા.બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભાવનગર, બનાસકાંઠા, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના...
ગુજરાતમાં ત્રીજા દીવસે કોરોના વાયરસના 100 કરતાં વધુ કુલ 179 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના...
કોવિડ-19ના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 70 લાખથી વધુ લોકોના મોત થયા છે. WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે શુક્રવારે જિનીવામાં પત્રકારોને જણાવ્યું હતું કે, “હું માનું...
શનિવારે બપોરે લગભગ 3.30 વાગ્યે જિલ્લા મુખ્યાલયથી લગભગ 45 કિમી દૂર કિર્નાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભકકુટોલા-કોસમરા ગામના ગાઢ જંગલમાં એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું....
કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે, તે રાજ્યોને પત્ર લખી સાવધાન રહેવાની જાણ કરી છે. આ સાથે...